ગીર સોમનાથ : વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનનો વર્ચ્યુઅલી કરાવ્યો શુભારંભ,લોકોમાં ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે,ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે.આ અસર નિમિત્તે પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળવાની છે,