ગાંધીનગર : ગુજરાતમાં 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ,વિકાસ સપ્તાહની શરૂઆત કરવામાં આવી
ગુજરાતમાં વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલા વિકાસ સપ્તાહ આગામી તારીખ 15 ઓક્ટોબર સુધી ચાલશે....
ગુજરાતમાં વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલા વિકાસ સપ્તાહ આગામી તારીખ 15 ઓક્ટોબર સુધી ચાલશે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વને 7 ઓક્ટોબરે 24 વર્ષ પૂર્ણ થશે. આ 24 વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રશાસનમાં અનેકવિધ સફળ પ્રયોગ કર્યા
ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પૂજા કરી હતી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતમાં 75 સ્થળોએ કરવામાં આવ્યું છે.
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું