Home > Patotsav
You Searched For "Patotsav"
અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
17 April 2024 9:55 AM GMTરામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન
અંકલેશ્વર: નર્મદા નદીના તટ પર શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ 16 માર્ચના રોજ યોજાશે
10 March 2024 12:09 PM GMTજુના બોરભાઠા ગામ માઁ નર્મદા નદીના તટ પર શાંત અને રમણીય વાતાવરણમાં અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ના છઠ્ઠા પાટોત્સવનું ધર્મભુનું...
ભરૂચ : હાંસોટના આલિયા બેટ સ્થિત બિલીયાઇ માતા મંદિરના 28મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ઉજવણી કરાય...
23 Feb 2024 11:45 AM GMTહાંસોટ તાલુકાના આલિયા બેટ ખાતે આવેલ બિલીયાઇ માતા મંદિરના 28મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર : શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
15 Feb 2024 9:31 AM GMTGIDC વિસ્તાર સ્થિત શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી...!
15 Feb 2024 7:41 AM GMTઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચ: નવા તવરા ગામે મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી,વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
17 Dec 2023 8:46 AM GMTભરૂચના નવા તવરા ગામે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઇ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગર : રૂવાપરી માતાજી મંદિરના 580માં પાટોત્સવની ઉજવણી કરાય, ભાવનગરના યુવરાજ રહ્યા ઉપસ્થિત
30 Aug 2023 2:45 PM GMTરૂવાપરી માતાજી મંદિરનો 580મો પાટોત્સવ યોજાયોયુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતીવિવિધ ધાર્મિક કાર્યક્રમોનો નગરજનોએ લ્હાવો લીધોભાવનગરમાં રૂવાપરી...
અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ ગામ સ્થિત ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી
28 Jun 2023 12:06 PM GMTજૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ: જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી
16 Jun 2023 7:04 AM GMTભરૂચના ભોલાવ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરેના 11માં પાટોત્સવ પ્રસંગે સુંદર સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં...
ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ઉજવણી કરાય...
15 Jun 2023 9:52 AM GMTભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની કરાય ભવ્ય ઉજવણી...
22 May 2023 11:23 AM GMTભરૂચ શહેરના ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર: ચૌટા બજારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના 56માં પાટોત્સવની ઉજવણી
10 May 2023 9:29 AM GMTઅંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીનાં મંદિરના 56માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.