Connect Gujarat

You Searched For "Sardar Patel Jayanti"

નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

31 Oct 2023 9:39 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી

નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

31 Oct 2023 9:38 AM GMT
વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે

ભરૂચ : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું…

31 Oct 2022 9:40 AM GMT
શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું.

મહેસાણા : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી દોડ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો

31 Oct 2022 7:49 AM GMT
જિલ્લામાં આજે તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે 70મી પુણ્યતિથિ,પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

15 Dec 2020 6:18 AM GMT
આજ રોજ લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઇ પટેલની 70 મી પુણ્યતિથિ છે. ભારત રત્નથી સન્માનિત સરદાર વલ્લભભાઇ પટેલે 15 ડિસેમ્બર, 1950 ના રોજ અંતિમ...

વડોદરા : હરણીમાં લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત, પાલિકા સામે લોકોમાં રોષ

31 Oct 2020 12:41 PM GMT
સમગ્ર દેશમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે. જેમાં કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

નર્મદા : કેવડીયા ખાતે હવે “આરોગ્ય વન” થકી પ્રવાસીઓને મળશે શુધ્ધ-આરોગ્યપ્રદ વાતાવરણ, જાણો શું છે વિશેષતા..!

29 Oct 2020 7:14 AM GMT
આગામી તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલભ્ભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેદ્ર મોદી નર્મદા જિલ્લાના પ્રવાસે આવવાના છે. જેમાં કેવડીયા ખાતે...