Connect Gujarat

You Searched For "statement"

મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

16 April 2024 5:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. રામમંદિર તેમના (વિપક્ષ) માટે રાજકીય હથિયાર છે.

નારાજ ક્ષત્રિયોને શાંત કરવામાં ગુજરાત સરકારના પ્રયાસ, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ કેવી રીતે ઘેરાય?

16 April 2024 3:07 AM GMT
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.

વડોદરા : રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહા સંમેલન જવા રવાના થયા...

14 April 2024 9:34 AM GMT
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત

વડોદરા: લશ્કર ક્યાં લડે છે એ જ નથી ખબર, ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ

8 April 2024 7:23 AM GMT
જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી ,

સુરેન્દ્રનગર: પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જુઓ શું ઘડાય રણનીતિ

1 April 2024 6:55 AM GMT
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે

PM મોદીનું નિવેદન, રામલલ્લાએ મને કહ્યું ભારતનો સુવર્ણ યુગ આવી ગયો છે

1 April 2024 3:29 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના...

સુરેન્દ્રનગર : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાનાં નિવેદનને વખોડયું

25 March 2024 11:16 AM GMT
સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પધાર્યાશક્તિસિંહ ગોહિલે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધીપૂર્વ ધારાસભ્યના અવસાનને લઈ પરિવારને સત્વના આપીપૂર્વ...

IPL: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડવા અંગે મુખ્ય કોચ આશિષ નહેરાનું નિવેદન, વાંચો શું કહ્યું

17 March 2024 11:44 AM GMT
ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી

PM મોદીએ અરુણાચલમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા, કહ્યું 'અમે પાંચ વર્ષમાં જે કામ કર્યું, તે કરવામાં કોંગ્રેસને 20 વર્ષ લાગે..

9 March 2024 8:16 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે ​​પૂર્વોત્તર રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

સનાતન ધર્મને સમાપ્ત કરવાના નિવેદન બદલ ફટકાર:સુપ્રીમ કોર્ટે કહ્યું- ઉધયનિધિએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો

5 March 2024 3:20 AM GMT
સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી.

પાકિસ્તાન-બાંગ્લાદેશ કરતાં ભારતમાં બેરોજગારી વધુ, રાહુલ ગાંધીનું નિવેદન

3 March 2024 7:03 AM GMT
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આઝાદી પછી ભાગ્યે જ કોઈ પાર્ટીએ 4,000 કિલોમીટરની યાત્રા કરી હશે.

'હું મલાલા નથી...!, કાશ્મીરની દીકરીએ બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનની બેફામ ઝાટકણી કાઢી

24 Feb 2024 8:14 AM GMT
કાશ્મીરી કાર્યકર્તા અને પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર તેની ઓકાત બતાવી છે.