વલસાડ : વાપી નગરજનોને મળશે ટ્રાફિક માંથી છુટકારો,બલીઠા રેલવે ઓવરબ્રિજનું નાણમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થતા નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.