Home > Tribute
You Searched For "tribute"
રણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
28 Feb 2024 6:37 AM GMTઅભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા.
આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ...!
11 Feb 2024 5:49 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પાર્ટીના અગ્રણી વિચારધારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે ભારતીય...
હરણી તળાવ ખાતે સામાજીક કાર્યકર્તાઓએ મુંડન કરાવી બાળકોને શ્રદ્ધાંજલિ આપી
29 Jan 2024 3:30 PM GMTહરણી તળાવમાં થયેલી અતિ કરુણ બોટ દુર્ઘટનાએ 12 માસૂમ બાળકોનો તેમજ 2 શિક્ષિકોનો ભોગ લીધો હતો
વડોદરા : હરણી તળાવ ગોઝારી દુર્ઘટનામાં મૃતકોને બરોડા બાર એસો. દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાય.!
20 Jan 2024 11:41 AM GMTહરણી તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...
16 Dec 2023 11:45 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચ:પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
19 Nov 2023 7:29 AM GMTકોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
વડોદરા : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
31 Oct 2023 9:43 AM GMTકોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
PM મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તેમનું વ્યક્તિત્વ આપણા બધા માટે પ્રેરણાદાયક છે
25 Sep 2023 8:06 AM GMTઆજે જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે.
ભરૂચ: ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ,કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય
27 May 2023 7:52 AM GMTજિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ભરૂચ: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલનું નિધન,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધીકાંઠીએ ફરકયો
26 April 2023 8:47 AM GMTપંજાબના પૂર્વ મુખ્યાપ્રધાન પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે
જામનગર : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે મનપા દ્વારા મુંબઈ ફાયર સર્વિસના 66 શહીદોને શ્રધ્ધાંજલિ...
14 April 2023 11:35 AM GMTતા. 14 એપ્રિલના 1944ના રોજ માલવાહક જહાજમાં આગના સમાચાર મળતાની સાથે મુંબઈ ફાયર સર્વિસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા,
જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો બનાવ,જુઓ કનેક્ટ ગુજરાતની વિશેષ રજૂઆત
13 April 2023 5:37 AM GMTજલિયાવાલા બાગ હત્યા કાંડ... આ શબદ સાંભળતાની સાથે જ દરેક ભારતીયના મનમાં અંગ્રેજોએ કરેલ ક્રૂર વર્તનની છ્બી માનસપટ પર ઉભી થઈ જાય છે.