દેશયુપીમાં પેસેન્જર ટ્રેનને પલટી નાખવાનું કાવતરું... લોખંડ અને સિમેન્ટના પાઈપો પાટા પર રાખવામાં આવ્યા ટ્રેન રાત્રે 9.30 વાગ્યે શામલી-બલવા વચ્ચે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પર પથ્થરો, સિમેન્ટના પાઈપો અને લોખંડના પાઈપો જોઈને લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી અને આરપીએફ, જીઆરપીને જાણ કરી. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે દિલ્હીમાં PM મોદી સાથે કરી મુલાકાત ! યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન By Connect Gujarat Desk 10 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તર પ્રદેશના ધારાસભ્યે વિધાનસભાની ગરિમાને લજવી,પાન-મસાલા ખાઈને પિચકારી મારતા અધ્યક્ષ નારાજ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હોલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી By Connect Gujarat Desk 04 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરપ્રદેશના આગરામાં પત્નીથી કંટાળીને IT કંપનીના મેનેજરે અંતિમ વિડીયો બનાવી કર્યો આપઘાત મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતા રડતા લાઈવ વીડિયો બનાવ્યો હતો,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી. By Connect Gujarat Desk 28 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશરામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌના PGI ખાતે અંતિમ શ્વાસ લીધા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. By Connect Gujarat Desk 12 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમાઘી પૂર્ણિમા પહેલા પ્રશાસનનો મોટો નિર્ણય, મહાકુંભ મેળા વિસ્તાર અને પ્રયાગરાજમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ બુધવારે સ્નાન ઉત્સવ માઘી પૂર્ણિમા છે, જેના માટે પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત સોમવારે રાત્રે 8 વાગ્યાથી મહાકુંભ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 11 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની જીપ બસ સાથે અથડાઈ, પિતા-પુત્રીના મોત કુંભ સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી માર્શલ જીપ આગળ જઈ રહેલી રોડવેઝ બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં પિતા અને પુત્રીનું મોત થયું હતું અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. By Connect Gujarat Desk 06 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન શરૂ, અખાડાના સંતો પવિત્ર સ્નાન કર્યું વસંત પંચમીના અવસરે, અખાડાઓ ત્રીજા અમૃત સ્નાન માટે ત્રિવેણી સંગમ ઘાટ પહોંચ્યા. અહીં વિવિધ અખાડાઓના સંતો અને ઋષિઓએ અમૃત સ્નાન કર્યું. By Connect Gujarat Desk 03 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહાકુંભમાં ૧૯ દિવસમાં આટલા કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું, પણ માત્ર છ હજાર મેટ્રિક ટન કચરો જ ઉત્પન્ન થયો મહાકુંભમાં, ભક્તો સ્વચ્છતાનો સંકલ્પ પણ લઈ રહ્યા છે. ૧૩ થી ૩૧ જાન્યુઆરી સુધી, ૩૧.૪૬ કરોડ ભક્તો, જે દિલ્હીની વસ્તી કરતા લગભગ નવ ગણા હતા, By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn