Connect Gujarat

You Searched For "Vadnagar"

“તાનારીરી મહોત્સવ” : વડનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત અને પુણેના સંગીતજ્ઞોને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા...

22 Nov 2023 7:58 AM GMT
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન સમારોહ યોજાયો હતો.

વડનગરમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

22 Nov 2023 5:29 AM GMT
મુખ્યમંત્રીના હસ્તે વર્ષ 2022નો તાના રીરી સન્માન એવોર્ડ કંકણા બેનરજી અને ગુજરાતના મોનિકા શાહ અને વર્ષ 2023નો એવોર્ડ આરતી અંકલિકરને આપવામાં આવ્યો...

ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગરમાં વિકાસ કાર્યોની પ્રવાસન મંત્રીએ સમીક્ષા કરી...

14 Feb 2023 9:53 AM GMT
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી

મહેસાણા: વડનગરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

9 Jan 2023 1:30 PM GMT
મહેસાણામાં પતંગ મહોત્સવનું આયોજનવડનગરમાં પતંગ મહોત્સવ યોજાયોઆયોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યોમહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાયેલ...

મહેસાણા: વડનગરમાં હીરાબાની પ્રાર્થના સભા યોજાય,જુઓ કોણે કોણે આપી હાજરી

1 Jan 2023 1:07 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે .

રાજકોટનું ઋણ ક્યારેય ન પૂરું કરી શકું, જનમ્યો વડનગરમાં પણ રાજકારણના પાઠ રાજકોટમાં ભણ્યો : PM મોદી

19 Oct 2022 3:33 PM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને...

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨: દેશ વિદેશના વિરાસતપ્રેમીઓ પુરાતત્વીય વારસો ઉપર માર્ગદર્શન આપશે

18 May 2022 8:53 AM GMT
રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે.

ગાંધીનગર : મહાત્મા મંદિરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે…

17 May 2022 6:15 AM GMT
મહાત્મા મંદિર ખાતે યોજાનાર વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક...

ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમ માટેનું ભંડોળ હવે વડનગર મ્યુઝિયમ માટે ખર્ચાશે; 3 કરોડની રકમ વડનગરમાં જમીન માટે ખર્ચાશે

7 April 2022 6:33 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22 ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકાર વડનગરમાં...

મહેસાણા: પીએમના વતન વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના તાના-રીરી મહોત્સવ

30 Oct 2021 10:21 AM GMT
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

મહેસાણા : PM મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું PM સ્ટેચ્યુનું કરાશે નિર્માણ

16 Sep 2021 7:22 AM GMT
PM મોદીના જન્મદિવસની કરાશે અનોખી રીતે ઉજવણી, 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવાશે.

મહેસાણા: પી.એમ.નરેન્દ્ર મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ સ્કૂલ બનશે પ્રેરણા કેન્દ્ર

2 Aug 2021 7:59 AM GMT
પી.એમ.મોદીના વતન વડનગરની કાયાપલટ, પી.એમ.મોદીની સ્કૂલ બનશે પ્રેરણા કેન્દ્ર.