ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ AAPમાં કાર્યકરો જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો....
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો....
ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પોલીસ આપના પ્રમુખ કાર્યકરોની અટકાયત કરી
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10 હજારથી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા રાખશે
વિપક્ષના મતભેદો ખુલ્લામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટી ભારતીય ગઠબંધનથી અલગ થઈ ગઈ છે. તે જ સમયે, ડાબેરી પક્ષો CPM વિશે રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ EDએ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા છે.
દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ATVT ની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણુકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ છે
પાંચ બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ લુધિયાણા-પશ્ચિમ અને વિસાવદર બેઠકો જીતી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીની જીતને કારણે પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહ છે.