ભરૂચ: છોટુ વસાવાના ભાણેજ રાજુ વસાવા અને ટેકેદારો આપમાં જોડાયા, રાજકારણમાં ગરમાવો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના હસ્તે વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કદાવર નેતા રાજુ વસાવા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી. જંગી જનમેદની વચ્ચે આપના નેતાઓએ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા.......
આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા....
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા આમ આદમી પર્ટીમાં કેટલાક નવા કાર્યકરો જોડાયા હતા જેઓને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો....
ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પોલીસ આપના પ્રમુખ કાર્યકરોની અટકાયત કરી
ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP)એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10 હજારથી વધુ બેઠકો પર AAP ઉમેદવારો ઊભા રાખશે
વિપક્ષના મતભેદો ખુલ્લામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટી ભારતીય ગઠબંધનથી અલગ થઈ ગઈ છે. તે જ સમયે, ડાબેરી પક્ષો CPM વિશે રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ EDએ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા છે.