ભરૂચ : એક’તરફી વલણના આક્ષેપ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું તંત્રને આવેદન, જુઓ શું છે સમગ્ર મામલો..!
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા...
નર્મદા જિલ્લાના રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા,આ પ્રસંગે તેઓએ દેડિયાપાડાના આમ આદમી પાર્ટી
નિર્ભયાનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થયા બાદ હવે રાજકીય પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા
રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા
રસ્તા અને આરોગ્યની સુવિધાના અભાવના કારણે ફરી એક આદિવાસી સગર્ભા મહિલા સમયસર હોસ્પિટલ ન પહોચી હતી. એટલું જ નહીં, મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણીએ અડધે રસ્તે બાળકને જન્મ આપ્યો
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેટોક્સ કંપનીખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી