ગાંધીનગર : ભાજપની કારોબારી બેઠક યોજાય, આપ અને આદિવાસીઓના બાબતે થઈ ચર્ચા
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ સોમનાથ મહાદેવના દર્શનની સાથે યાત્રાનું પ્રસ્થાન
ગુજરાતના રાજકારણમાં ગરમાવો ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય, તારીખ 15 મેથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ
સુરત શહેરના પુણા વિસ્તારમાં દુર્ગંધ મારતી ખાડીની સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
ભાવનગર મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા બાપાસીતારામ ની મધુલીને વેરાનું બિલ આપવામાં આવતા ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા આ બિલ ભરપાઈ કરવામાં આવ્યું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ભાજપની ગુજરાત સરકારને ચારેબાજુથી ઘેરીને એક પછી એક પ્રહાર કરી રહી છે
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ભાજપના ઇશારે દમન ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.