ભરૂચ : વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા "મવાલી", આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ
વિદેશ રાજ્યમંત્રી દ્વારા ખેડૂતો વિરુદ્ધ અપાયું વિવાદીત નિવેદન, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા “મવાલી”.
વિદેશ રાજ્યમંત્રી દ્વારા ખેડૂતો વિરુદ્ધ અપાયું વિવાદીત નિવેદન, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા “મવાલી”.
AAPની સંગઠનલક્ષી બેઠક યોજાઇ, રાજપુત છાત્રાલય ખાતે આગેવાનો- કાર્યકરો એકત્રિત થયાં.
AAP બાદ હવે TMC ગુજરાતમાં સક્રિય બનશે, 21મી જુલાઇએ TMC મનાવે છે શહીદ દિવસ.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ યુવા અને પાટીદાર આંદોલનન નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયા છે નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી.
વડલી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. તમામ મૃતકોના પરિવારજનોને AAPના નેતાઓએ સાંત્વના પાઠવી.
આપ પર હુમલાના મામલે ડે.સી.એમનું નિવેદન, નિતિન પટેલે આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા.
ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆ કરી છે.