ભરૂચ: નગર સેવા સદન દ્વારા વેરા વધારાની સૂચિત દરખાસ્ત સામે આપનો વિરોધ, થાળી વગાડી વિરોધ વ્યક્ત કરાયો
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલની સાથે AAPના તમામ મંત્રીઓ, સાંસદો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રવિવારે CBI હેડક્વાર્ટર જશે.
પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
આમ આદમી પાર્ટીને સરકારી જાહેરાત ની આડમાં તેની રાજકીય જાહેરાત કથિત રીતે પ્રકાશિત કરવા બદલ રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જારી કરવામાં આવી છે
હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી.