ભરૂચ : ઝઘડિયા નજીક રોંગ સાઈડ પર આવતી ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત, 7 લોકો ઘાયલ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા,
ઇક્કો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની થઈ નહતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકશાન પહોંચ્યું
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું
આંધ્રપ્રદેશના અન્નામૈયામાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં કેરી ભરેલી હતી. લોકો કેરીની બોરીઓ ઉપર પણ બેઠા હતા. આ ટ્રકમાં 20 થી વધુ લોકો સવાર હતા.
ચીનના શાંઘાઈથી જાપાનના ટોક્યો જઈ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે પડવા લાગી હતી. માત્ર 10 મિનિટમાં જ ફ્લાઇટ 26,000 ફૂટ નીચે પડી હતી.
ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે દાઝ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા