કરજણ : સાંસદ મનસુખ વસાવાએ ગુમાવ્યો પિત્તો, મામલતદારને છુટી ગયો પરસેવો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ઉગ્ર સ્વભાવનો પરચો કરજણના મામલતદારને મળી ગયો છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા
અંકલેશ્વર- ભરૂચને જોડતા જોડતા માર્ગ પર ગડખોલ પાટીયા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગત રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, ત્યારે ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
શેરપુરા નજીક 2 લકઝરી બસમાં લોકોએ આગ ચાંપી બસની અડફેટે સ્થાનિક વૃદ્ધનું મોત થતાં લોકો વિફર્યા બનાવના પગલે લોકોમાં મચી હતી ભારે અફરાતફરી
ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર નબીપુર નજીક અકસ્માતના બે બનાવો બન્યાં છે.