ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના, કાર નહેરમાં ખાબકતા 11 લોકોના મોત
ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરું મોત નીપજ્યું
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રેલર બેકાબૂ બનતા આ મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની બ્રેક ફેઈલ થયા બાદ આ દુર્ઘટનામાં 20 ગાડીઓને ટક્કર મારી છે.
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી પુલના ડાઈવર્ઝન પાસે ટ્રકમાં કેટીએમ બાઈક ઘુસી જતા બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા,
ઇક્કો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની થઈ નહતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકશાન પહોંચ્યું
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું