અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ, બે વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ
અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.નેશનલ હાઇવે પર ટ્રક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા,
અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.નેશનલ હાઇવે પર ટ્રક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા,
પેટ્રોલ પંપની સામે યુ-ટર્ન પાસે સિગ્નલ કે અવરોધ વિના પાર્ક કરેલ કન્ટેનર ટ્રક નંબર-આર.જે.14.જી.એફ.6081ના પાછળના ટાયરમાં મુકેશ પટેલની કાર ભટકાતાં અકસ્માત સર્જાયો
ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો
ભરૂચના વાલીયા તાલુકાના ડહેલી ગામ પાસે ચાસવાડ જવાના માર્ગથી થોડે દુર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભરૂચ જિલ્લાના આમોદ-રોધ ગામ વચ્ચે અકસ્માત સર્જાતા આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા