અંકલેશ્વર: GIDCમાં અજાણ્યા વાહનની અડફેટે ટ્રકચાલકનું મોત નિપજ્યું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.
વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.કાર પર ટ્રક ચડી જતા દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં કાર સેન્ડવીચ બની ગઈ હતી.
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.માર્ગો લોહી લુહાણ અને કાળમુખા બની રહ્યા છે.
કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યાં
એક્ટ્રેસ કાશ્મીરા શાહ તાજેતરમાં જ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત ઘણો મોટો હતો, જેમાં અભિનેત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હવે અભિનેત્રીએ દુર્ઘટના
અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિનો નિવેડો લાવવા માટે સરકાર દ્વારા નર્મદા નદી પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નર્મદા મૈયા બ્રિજ વર્ષ 2021માં