કર્ણાટકમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, ઘાયલ 25 લોકો સારવાર હેઠળ...
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે જ્યારે બંને અકસ્માતમાં 14 લોકોએ jiવ ગુમાવ્યો છે
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે જ્યારે બંને અકસ્માતમાં 14 લોકોએ jiવ ગુમાવ્યો છે
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રિપર સાથે અથડાઈ
વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો
મહારાષ્ટ્રના પૂણેના નારાયણ ગાંવ વિસ્તારમાં પુણે-નાસિક હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક હબ ગણાતા દહેજની રિલાયન્સ કંપનીની એક બસને સેઝ 1 પાસે અકસ્માત નડ્યો હતો.બ્રેક ડાઉન થયેલા ડમ્પરમાં બસ ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ સવાર બંને યુવકો ઓવરબ્રિજ પરથી ઉછળીને 50 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા હતા,જે ઘટના બાદ સ્થાનિક લોકો યુવાનોની મદદે દોડી આવ્યા
ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલ્વે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા બાંધકામ દરમિયાન, લિન્ટલ નાખતી વખતે શટરિંગ તૂટી પડ્યું, જેમાં 40 થી વધુ મજૂરો દટાઈ