અંકલેશ્વર: પાનોલી નજીક હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટકકર મારતા પતિનું મોત,પત્નિ સારવાર હેઠળ
અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિનો નિવેડો લાવવા માટે સરકાર દ્વારા નર્મદા નદી પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નર્મદા મૈયા બ્રિજ વર્ષ 2021માં
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં આજે શુક્રવાર કાળમુખો સાબિત થયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પુરઝડપે દોડતી કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નિપજ્યા હતા,
ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 2 લોકોની હાલત ગંભીર
પ્લાય ભરી સાયખા તરફ જઇ રહેલા ટેમ્પોના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી