ભરૂચ : રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાનના પરિવારને ચૈતર વસાવાએ સાંત્વના પાઠવી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન
ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
નવસારીથી સુરત જતા મરોલી પાસે બાઈક પર ત્રિપલ સવારી જતા ત્રણ મિત્રોએ બેલેન્સ ગુમાવતા બાઈક બસ સ્ટેન્ડમાં ધડાકાભેર અથડાયુ હતું.
સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.
ઇકો કાર,બે કન્ટેનર ટ્રક અને એક અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આમ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા,સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરમાં ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા
ગૂગલ મેપના કારણે દરરોજ ઘણા લોકો તેમના સાચા મુકામ સુધી પહોંચે છે. જ્યારે તમને રસ્તો ખબર ન હોય ત્યારે આ ઉપયોગી છે, પરંતુ આ વખતે ગૂગલ મેપનો ઉપયોગ ત્રણ લોકોના મોતનું કારણ બન્યો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડીલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.