અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવારનું મોત
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.
સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ ઓખા મીઠાપુરના અને હાલ રાજકોટ રહેતા રમેશ જમનાદાસ બારાઇ અને તેમના પત્ની ગીતાબેનનું આ માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા
યુપીના હરદોઈમાં ટ્રક અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. 5 ગંભીર છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 2 બાળકો,
વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં અકસ્માત જેવા સામાન્ય બનાવમાં બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી.જે બનાવમાં પોલીસે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.
સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે.એમ.પઠાણે દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.જોકે વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા
સુરતથી વડોદરા તરફ જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય હતી જેના કારણે અકસ્માત સર્જાયો જેમાં કારચાલકનું મોત