Umesh Pal Murder : અતીકના શૂટર્સ સાબરમતીમાં છુપાયા હોવાની આશંકા, STF અને પોલીસની ટીમ ગુજરાત જવા રવાના..!
ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શૂટરોની શોધમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસની એક ટીમ હવે ગુજરાત મોકલવામાં આવી છે.
ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શૂટરોની શોધમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસની એક ટીમ હવે ગુજરાત મોકલવામાં આવી છે.
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં 6થી 7 લોકોએ યુવક પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.
ભાવનગત SOG પોલીસે 670 ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગાવાળા ગામનો લાલા માલીવાડ 6 વર્ષ અગાઉ એટલે કે, વર્ષ 2017માં સગીરા જોડે આચરેલ દુષ્કર્મ તેમજ પોસ્કો અંતર્ગત તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં SOG ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના એક વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલા પોતાની 3 પુત્રીઓ અને એક પુત્ર સાથે રહે છે
અંકલેશ્વરના જવાહર બાગની સામે પાર્કિંગમાંથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલ બાઈક સાથે પોલીસે બાઈક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે