બિલકિસના દોષિતોને ફરીથી જેલમાં ધકેલાશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો..!
ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર મોટો ચુકાદો આપ્યો હતો.
ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર મોટો ચુકાદો આપ્યો હતો.
ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીતના ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો હતો.
ભરૂચ જિલ્લાના ચકચારી હાંસોટ શાબીર કાનુગા હત્યા પ્રકરણમાં 10 આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
જીલ્લા પોલીસ દ્વારા ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ નશાના કારોબારના ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં પિતા-પુત્ર અને રિક્ષાચાલકે ભેગા મળી 35થી વધુ કારમાલિકો સાથે છેતરપિંડી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિન ડીઝલ પર તેની પૂર્વ સહાયક એસ્ટા જોનાસન દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો છે.