કેજરીવાલનો ભાજપ પર ગંભીર આરોપ,AAP સરકારને તોડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશના ઉપક્રમે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરતાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગરની શહેરની 800થી વધુ જર્જરિત બિલ્ડીંગોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.
રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર સીક્સ લેન રોડનું ગુણવત્તાયુક્ત કામ ન થતા લોકોમાં રોષ
વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી.