અમદાવાદ : સગીરા બની લવ જેહાદનો ભોગ, લઘુમતી યુવાને સગીરાનું કરાવ્યું ધર્મ પરિવર્તન
અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ ની ઘટના પ્રકાશમાં આવી છે. શાસ્ત્રીનગરમાં રહેતી સગીરાને લઘુમતી કોમનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો...
અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ ની ઘટના પ્રકાશમાં આવી છે. શાસ્ત્રીનગરમાં રહેતી સગીરાને લઘુમતી કોમનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો...
રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે.
રાજયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે
રાજ્યમાં વીતેલાં 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 188 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે.
તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે.
31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબ નો માહોલ....31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે...
અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર નવા બની રહેલાં બ્રિજનો કેટલોક ભાગ તુટી જતાં બ્રિજના બાંધકામ સામે સવાલો ઉભા થયાં છે.