અમદાવાદ: બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળુ બાળી કર્યો વિરોધ,જુઓ શું છે કારણ
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
અમદાવાદમા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ત્યારે પોલીસ દ્વાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અત્યારથી જ કમરકસી છે.
મહિલા સાથે અવારનવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતાઆરોપીએ પહેલા પતિથી છૂટાછેડા લેવા જણાવ્યું હતું
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ બોપલમાં અંદાજિત 43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે,