અમદાવાદ : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા વધુ 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર
ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા
ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા
એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સંદીપ રાઠોડે ઠગાઈની ફરિયાદ નોંધાવી
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
ઇસ્કોન મંદિર સંકુલમાં વસવાટ કરતા સાધુ-સંતો માટે સૌપ્રથમ વાર નવા બારકોડ રેશનકાર્ડના ફોર્મ ભરાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર મારુતિનંદન ભવન ખાતે ચિત્ર કલાકાર સીમા પટેલના પેંટીંગનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.