અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે : PM મોદી
સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો,
સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો,
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમા ભારે વધારો થયો છે.
રાજ્યના સૌથી મોટા મહાનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં અનેક ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે અને તે બ્રિજ પરથી દરરોજ લાખો વાહન ચાલક પસાર થાય છે
આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે
શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા સાયકલીસ્ટો ઉપસ્થિત રહી હતી.