અમદાવાદ : જુગારધામનો વિરોધ કરતાં માથાભારે ઇસમોએ કર્યો જીવલેણ હુમલો, સારવાર દરમ્યાન યુવકનું મોત
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં 6થી 7 લોકોએ યુવક પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં 6થી 7 લોકોએ યુવક પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે,
પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપવાના કેસમાં ક્રાઇમ બ્રાંચના સાયબર યુનિટને મોટી મળી સફળતા મળી
વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બ્રિજ તોડવો એના કરતાં નાના વાહનો માટે ઉપયોગમાં લઈ શકાય તેવું જણાવ્યુ છે
અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસનો કિસ્સો બન્યો છે. એક વેપારીએ પહેલા પાંચ હજાર વ્યાજે લીધા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી.