અમદાવાદ : વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મળશે મુક્તિ, મુખ્યમંત્રીના હસ્તે ધિરાણપત્ર એનાયત કરાયા
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે
દિવસેને દિવસે ઓનલાઇનનો ક્રેઝ વધતો જાય છે, ત્યારે લોકો પણ હવે કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્વ આપી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને તેની જ પત્ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
અમદાવાદમાં ફરી એકવાર લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ વખતે અસલાલી-હાથીજણ રોડ પરથી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે.
આ મેળો ભારતભરમાંથી આવેલ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનવામાં મદદરૂપ બની રહ્યો છે
ભારતના નામાંકિત અગ્રણી ઉદ્યોગપતિ જીંદાલ પરિવારના હસ્તે ભવ્ય JSW SPP બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ
અમદાવાદમા સ્થાનિકોનો અનોખો વિરોધ, હાટકેશ્વર બ્રિજ બંધ રહેતા લોકોને હાલાકી બ્રિજના બેસણાનો કાર્યક્રમ રખાયો