અમદાવાદ: મુંબઈ IITમાં આપઘાત કરી લેના વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગ સાથે રેલી નિકળી
અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ હતી
અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ હતી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂની હેરાફેરી અને બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાના કિસ્સા બનતા રહે છે.
ગાંધીનગરમાં રહેતા યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર તેની અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી.
ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દેશભરમાં રોજબરોજ સાયબર ફ્રોડની ઘટના બને છે. કેટલાય લોકોના એકાઉન્ટમાંથી ભેજાબાજો રૂપિયા ઉપાડી જાય છે
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી
800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું