Connect Gujarat

You Searched For "Ambedkar Jayanti"

ભરૂચ: આંબેડકર જયંતી નિમિતે સંકટ મોચન હનુમાન મંદિર ખાતે સર્વ રોગ નિદાન શિબિર યોજાઈ..

14 April 2024 12:20 PM GMT
નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો...

14 April 2024 10:02 AM GMT
આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ-અંકલેશ્વરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરાય, વિવિધ રાજકીય પક્ષ-સંગઠનોએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

14 April 2024 7:13 AM GMT
ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ...

ભરૂચ : આંબેડકર જયંતિ નિમિત્તે આંબેડકર યુવક મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો...

15 April 2023 12:17 PM GMT
ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તાર સ્થિત વૈરાગી વાડ ખાતે આંબેડકર યુવક મંડળ દ્વારા રમાડવામાં આવતી રમતોમાં વિજેતા થયેલા બાળકોને ઇનામ એનાયત કરાયા હતા.

અંકલેશ્વર: ONGC એસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી

14 April 2023 2:02 PM GMT
અંકલેશ્વર ONGCમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજનએસ.સી.એસ.ટી.વેલ્ફેર એસોશીએશનના ઉપક્રમે યોજાયો કાર્યક્રમઆંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી અંકલેશ્વર...

ભરૂચ: આંબેડકર જયંતિ નિમિત્તે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો

14 April 2023 11:36 AM GMT
ડો. બાબાસાહેબ આંબેડકરજીની 132 જન્મજયંતી નિમિતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના લોકો માટે પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ: આંબેડકર જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી, અનેક આગેવાનો જોડાયા

14 April 2023 7:51 AM GMT
ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતિ નિમિત્તે ભરુચ જિલ્લા ભાજપ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

ભરૂચ : ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતી, જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

14 April 2022 11:47 AM GMT
ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વર : સ્ટેશન પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

14 April 2022 9:42 AM GMT
આજે ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર...

PM મોદીએ આંબેડકર જયંતિ પર પાઠવી શ્રદ્ધાંજલિ, આજના દિવસને લઈને કરી ખાસ વાત, જાણો શું કહ્યું..?

14 April 2022 4:26 AM GMT
આજે દેશભરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે, 14 એપ્રિલના રોજ, તેમનો જન્મ મધ્ય પ્રદેશના મહુના એક ગામમાં થયો હતો....