અમદાવાદને મળી વધુ એક ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ સૌપ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ સૌપ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાના ઘરો પર દરોડા પાડ્યા છે,
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેની તમામ પક્ષો દ્વારા તૈયારીઓ થઇ રહી છે.
શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ હિન્દી સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓની ઉપસ્થિતિમાં હિન્દી ભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના વિરોધીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓના સ્વભાવમાં નથી.
રવિવારે દેશમાં કોરોના રસીકરણનો નવો રેકોર્ડ બન્યો, પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શુભકામનાઑ પાઠવી