ભરૂચ : આમોદ ખાતે પાલિકા દ્વારા પાઇપલાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ...
આમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
આમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
બે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કર્યું
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિતના પંથકમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી
આમોદ પંથકમાં આવેલ ઢાઢર નદીમાં શિયાળાની ઋતુ જામતા મગરોના ટોળા નદી કિનારે સૂર્યનો તાપ લેવા બહાર આવ્યા હતા.
આદિવાસી સમાજના અગ્રણી અને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.