અમરેલી : આગવા ઉનાળાને અનુલક્ષીને પાણી પુરવઠા વિભાગનું આગવું આયોજન, જુઓ ગ્રામજનો માટે શું કર્યું..!
40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે
40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે
અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે
અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
રમશે ગુજરાત, ભણશે ગુજરાત આગવું ગુજરાતના નારાઓ વચ્ચે કમી કેરાળા ગામના 80 જેટલા વિદ્યાર્થીઓ તડકામાં અને ઝાડ નીચે ભણવા મજબૂર
આ ખજૂરી-પીપળીયા ગામમાં રોકાતા હતા. આ ગામ પહેલા ઠક્કર-પીપળીયા તરીકે જાણીતું હતું.
સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો.
મતદાતાઓમાં જાગૃતિ આવે તે હેતુથી હાલ ગણેશ મહોત્સવમાં ઉમટતી દર્શનાર્થીઓની ભીડ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી