અમરેલી : મહામૂલા સિંહોને બચાવવા નવતર પહેલ, લીલીયા-પીપાવાવ પોર્ટ સુધી રેલ્વે ટ્રેક પર વોચ ટાવરો ઉભા કરાયા...
અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે,
અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે,
સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.
કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ચાલતા લોલમલોલના કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો,
દિવસની શરૂઆત થતાંની સાથે જ થોડી સેકન્ડો માટે અમરેલી જિલ્લાના ધારી પંથકની ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો હતો.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે નામો નવ મતદાતા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું