અમરેલી: જનસેવા કેન્દ્રના કમ્પ્યુટર ઓપરેટરોની હડતાળ, અરજદારો અટવાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે
સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.
મુખ્યમંત્રીથી લઈને પાટીદાર નેતાઓ આ રજત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે...
વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.
પી.એમ.આવાસ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના લાભાર્થીએ ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે
રાજુલામાં એક મૃત વ્યકિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વીમા કંપનીઓ પાસેથી 40 લાખ રૂપિયાની વીમાની રકમ ખોટી રીતે લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
માદરે વતનનું ઋણ ચૂકવવા બાલુભાઈ કાનાણી અને ચતુરભાઈ કાનાણી નામના 2 ભાઇઓએ બીડું ઝપડ્યું છે
અમરેલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લોકોની પીડાની જાણે કાંઇ પડી ન હોય તેમ મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે