અમરેલી-ખીજડિયા બ્રોડગેજ રેલ્વે લાઇનનું PM મોદીએ કર્યું ઈ-ખાતમુહૂર્ત, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત...
ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું
ખીજડિયા બ્રોડગેજ લાઇનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે, ત્યારે પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ
અમરેલી સાવરકુંડલા રોડ પર મહી પરીયોજનાની લાઈન માથી લાખો લિટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોઈ માટે રૂમાલ રાખીને જગ્યા રાખી તો તે માત્ર અંબરીશ ડેર માટે રાખી હતી: siaa
લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અંબરીશ ડેર ભાજપમાં જોડાય જાય એ લગભગ હવે નક્કી છે
અમરેલી જિલ્લામાથી પસાર થતા મહુવા જેતપુર હાઇવેના કામનો સર્વે ચાલી રહ્યો હતો તેવા સમયે તેનો રૂટ બદલી સાંસદ અને તેના સગાઓની જમીનમાથી રોડનો પ્લાન કરી
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી જતો હોય છે