અમરેલી : રાજુલાના મોરંગી ગામ તળાવમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, પંથકમાં શોકનું મોજું...
સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા
સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્ને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા
મધ્યમ વર્ગના લોકો સસ્તામાં મોંઘી વસ્તુઓ ખરીદવાની લાલચમાં ફસાઈ એડવાન્સમાં રકમ આપી પોતાના ઘર માટે ઘરવખરીની વસ્તુઓ બુકિંગ કરાવી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર ત્રિ-દિવસીય રેતી શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમરેલીના પાણીયાદેવ ગામે ખેત મજૂરી કરતાં પરિવારની 4 વર્ષની બાળકીનો દીપડાએ જીવ લીધો
યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે
આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
અરબી સમુદ્રમાં વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાથી સમુદ્રમાં ડિપ્રેસનના કારણે સમગ્ર રાજ્યના બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે