અમરેલી : સિંહ નહીં, રેઢિયાળ આખલાઓના ત્રાસથી સીમરણ ગામની શેરીઓ સૂમસામ, આખલાઓથી ખેતી-પાકને પણ મોટું નુકશાન...
આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાનીથી ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી.
આખલાઓના કારણે ખેતીપાકોને વ્યાપક નુકશાનીથી ત્રસ્ત સીમરણવાસીઓએ ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના મૃતદેહ નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારેથી મળી આવ્યા હતા.
અમરેલીના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
અમરેલી જિલ્લાની લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો.
અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં 3 લોકો કેન્ટીન તરફ જતા હતા. આ સમય દરમિયાન કાર ચાલકે પુરઝડપે કાર હંકારીને ત્રણ યુવકો લોકો ઉપર કાર ચડાવી ઈજાઓ પહોંચાડી હતી.અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો.
અમરેલીમાં સ્થાનિક લોકોમાં પાયલોટ ટ્રેનિંગ પ્લેનથી ભયનો માહોલ સર્જાયો છે,અમદાવાદની દુર્ઘટના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે,જેના કારણે પ્રબુધ્ધ નાગરિકો આ પ્લેનનો રૂટ બદલવાની માંગ સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને બાળકો શાળાએ ભણવા જવા માટે મજબુર બન્યા છે.