અંકલેશ્વર : “નમો લક્ષ્મી યોજના” હેઠળ ધોરણ 8થી 12ની વિદ્યાર્થીનીઓને મળશે રૂ. 50 હજારની સહાય…
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે.
બાતમી મળી હતી કે વોકક્ષ વેગન વેંટો ગાડી નંબર-જી.જે.05.જે.બી.8421માં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ વાલિયા ચોકડી તરફથી કોસમડી ગામ તરફ આપવા આવનાર છે.
આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.
યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ-2024-25ના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર-જી.જે.16.એ.વી.8551માં કેમિકલ વેસ્ટ ભરેલ છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.