અંકલેશ્વર: GIDCમાં નવજીવન યુવા ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા, આતશબાજીથી રોશનીનો ઝગમગાટ
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે.
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે.
ગઠિયાઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઇ ગયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું
અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી..
ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે ૫૦૦૦૦ ચોરસમીટરમાં રૂા. ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની મુલાકાત લઇને ત્યાં થઇ રહેલી કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જંગે ચાઢેલા આખલાઓએ એક રીક્ષાને અડફેટમાં લેતા તે પલટી ગઈ
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રાજારામ યાદવને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું