ભરૂચઅંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં વહે છે ઉદ્યોગોનું રસાયણયુક્ત પાણી, GPCBને કરાય રજુઆત વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું ! અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા By Connect Gujarat Desk 21 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ,સામાજિક કાર્યકર્તા દ્વારા કસુરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનામાં કંપનીને ક્લોઝર ફટકારતું જીપીસીબી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી.. By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 21 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં વરસાદી માહોલમાં પુનઃ એકવાર કૃત્રિમ ધુમ્મસનું વાતાવરણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદી માહોલ જામતા ઉદ્યોગોની ચીમની માંથી નીકળતો ધુમાડો ભળવાના કારણે ધુમ્મસમય વાતાવરણ સર્જાયું હતું. By Connect Gujarat Desk 26 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત"GPCBનું ઓપરેશન શુધ્ધિકરણ" કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાવાળાઓની હવે ખેર નહીં.. કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાવાળાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારીઓ જીપીસીબીએ આદરી છે. By Connect Gujarat 13 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn