અંકલેશ્વર: ન.પા.શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું કરાશે નવ નિર્માણ, MLAના હસ્તે કામગીરીનું ખાતમુર્હુત કરાયુ
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ.
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ.
ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો છે અકસ્માત ઝોન, 2 દિવસથી નમી પડ્યો છે સ્ટ્રીટ લાઇટનો પોલ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે ખરીદેલા 3 વાહનોનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.
અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું