અંકલેશ્વર: ઉમરવાડા ગામના તળાવમાં અસંખ્ય માછલીના મોત, GPCBએ પાણીમાં સેમ્પલ લઇ તપાસ શરૂ કરી
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા.એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઇ
બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7680 નંગ બોટલ મળી આવી પોલીસે કુલ 28.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ અને શિવ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
અંકલેશ્વરપોલીસ દ્વારા ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર મળીને કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી. જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા