અંકલેશ્વર: ભડકોદ્રાની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા જીવંત વાયરો સાથે વિજપોલ ધરાશયી,2 બાળકોનો આબાદ બચાવ
ભડકોદ્રા ગામની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા વિજપોલ ધરાશયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો.
ભડકોદ્રા ગામની સિદ્ધેશ્વર સોસાયટીમાં ટ્રક અથડાતા વિજપોલ ધરાશયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો.
રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ખાડા પુરો અભિયાન શરૂ કર્યું છે પણ ભરૂચનો નંદેલાવ ફલાયઓવર અને અંકલેશ્વરમાં ઉમા ભવન પાસે આવેલાં ફાટક પાસે રસ્તાના ખસ્તા હાલ છે.
અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક સાથે ત્રણથી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સ્પાઇન મરકયુલર એટ્રોફીથી પીડાઇ રહયો હતો પાર્થ અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવાની હતી જરૂરીયાત
ઝડપી પાડેલ 11 હજાર લિટર બાયોડીઝલના જથ્થામાંથી 6 હજાર લિટર બાયોડિઝલનું વેચાણ કરનાર ચાર ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.