ભરૂચ બન્યું શ્યામ ઘેલું : "કાન્હા"ના જન્મોત્સવને વધાવવા ભરૂચ-અંકલેશ્વરના કૃષ્ણભક્તો આતૂર બન્યા...
ભરૂચ શહેરની શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. તો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભક્તો આતુર થઇ ગયા છે.
ભરૂચ શહેરની શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. તો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભક્તો આતુર થઇ ગયા છે.
ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે..
અમરાવતી ખાડીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ એક પરિવારના ત્રણ સભ્યો પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યાં
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સહિતના અન્ય આદેશ અપાતાં રાજયભરના ડોક્ટરો હડતાળ પર ઉતાર્યા છે..
વિદ્યાર્થીઓએ વાયરલેશ રૂમ, રાયઈટર વિભાગ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી.
ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..